Placeholder canvas

વાંકાનેર શહેર અને તાલુકાના વાણંદ સમાજની મીટીંગ મળી

by રવિ લખતરીયા -વાંકાનેર
વાંકાનેર: આજ રોજ તા. 23/4/22 ને શનિવાર ના રોજ વાણંદ સમાજના મંદિરે વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મિટિંગમાં વાળંદ સમાજનાપ્રમુખ તરીકે શ્રી ધીરુભાઈ પરમાર, ઉપ પ્રમુખ તરીકે ખીમજીભાઈ રાછડિયા, મંત્રી તરીકે રસિકભાઈ ખોરજા અને ખજાનચી તરીકે ભાવેશભાઈ સુરાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેમજ નવી કારોબારીની રચના કરવામાં આવી હતી આ તકે વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

હવે આ નવા હોદેદારો અને બોડી સમાજના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું અને સંગઠનના કામ સાથે સામાજિક કાર્યો કરશે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો