Placeholder canvas

વાંકાનેર: દિવાળી નિમિત્તે 3જી નવેમ્બર થી ૮મી નવેમ્બર સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.

વાંકાનેર: આગામી દિવાળીના તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ 3જી નવેમ્બર થી 8મી નવેમ્બર સુધી બંધ રહેશે.

દિવાળીના તહેવાર નિમિત્તે આ વર્ષે વાંકાનેરના માર્કેટિંગ યાર્ડ છ દિવસ યાર્ડની હરરાજી સહિતની તમામ કામગીરી બંધ રહેશે, તારીખ 2/ 11/ 2021 છેલ્લો દિવસ હશે અને તારીખ 3/ 11/ 2021 થી તારીખ 8/ 11/ 2021સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે, જે તારીખ 9/ 11/ 2021 થી રાબેતા મુજબ ચાલુ થશે. તેમની ખેડૂત ભાઈઓ અને યાર્ડ સાથે કામકાજમાં જોડાયેલા તમામ લોકો એ નોંધ લેવી…

આ સમાચારને શેર કરો