વાંકાનેર: દિવાળી નિમિત્તે 3જી નવેમ્બર થી ૮મી નવેમ્બર સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.
વાંકાનેર: આગામી દિવાળીના તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ 3જી નવેમ્બર થી 8મી નવેમ્બર સુધી બંધ રહેશે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
દિવાળીના તહેવાર નિમિત્તે આ વર્ષે વાંકાનેરના માર્કેટિંગ યાર્ડ છ દિવસ યાર્ડની હરરાજી સહિતની તમામ કામગીરી બંધ રહેશે, તારીખ 2/ 11/ 2021 છેલ્લો દિવસ હશે અને તારીખ 3/ 11/ 2021 થી તારીખ 8/ 11/ 2021સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે, જે તારીખ 9/ 11/ 2021 થી રાબેતા મુજબ ચાલુ થશે. તેમની ખેડૂત ભાઈઓ અને યાર્ડ સાથે કામકાજમાં જોડાયેલા તમામ લોકો એ નોંધ લેવી…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)