વાંકાનેર:આગામી શનિવારથી સોમવાર સુધી ત્રણ દિવસ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/IMG-20200703-WA0005-1024x589.jpg)
વાંકાનેર: આગામી શનિવારથી સોમવાર સુધી ત્રણ દિવસ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/IMG-20200716-WA0018-1024x576.jpg)
આગામી તહેવાર બકરી ઈદ અને રક્ષાબંધનની જાહેર રજા હોય જેથી આગામી શનિવારથી સોમવાર સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે જેમની માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવતા ખેડૂતો એ નોંધ લેવી. આગામી તારીખ 4 મી ઓગસ્ટ અને મંગળવારથી માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ થશે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/advt-gif.gif)
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/D8si7rQZb9c7DlZFdyRiAm
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/02/PicsArt_01-22-11.14.18-1024x914.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)