Placeholder canvas

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઈદ નિમિત્તે ત્રણ દિવસની રજા…

વાંકાનેર: માર્કેટિંગ યાર્ડમાં આગામી રમઝાન ઇદના તહેવાર નિમિતે ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી બુધવારથી શુક્રવાર સુધી ત્રણ દિવસ યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે, શનિવારથી યાર્ડ પુનઃ રાબેતા મુજબ શરૂ થશે. જેમની ખેડૂત ભાઈઓ, દલાલ ભાઈઓ અને યાર્ડ સાથે સંકળાયેલા તમામ લોકોએ નોંધ લેવી…

આ સમાચારને શેર કરો