Placeholder canvas

વાંકાનેર: સોમવારે માર્કેટિંગ યાર્ડમા રજા જાહેર…

વાંકાનેર : આગામી તા. 22 જાન્યુઆરીને સોમવારના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના નવનિર્મિત મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમની અનુસંધાને વાંકાનેર માર્કેટીંગ યાર્ડ દ્વારા સોમવારે યાર્ડમાં રજા જાહેર કરી તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેમની ખેડૂત ભાઈઓ તથા લાગતા વળગતા હોયએ નોંધ લેવી.

આ સમાચારને શેર કરો