Placeholder canvas

વાંકાનેર: ખીજડિયા ગામમાં દોશી કોલેજના વિધાર્થીઓએ કાઢી મતદાર જાગૃતિ રેલી…

મામલતદાર યુ.વિ.કાનાણી અને નાયબ મામલતદાર મનસુરીભાઈ રહ્યા ઉપસ્થિતિ…

વાંકાનેર તાલુકાની દોશી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે નવા ખીજડીયા ગામે પ્રિન્સિપાલ ચુડાસમા,પ્રાધ્યાપક ચાવડા અને લાવડિયા દ્વારા આયોજિત NSS કેમ્પ દરમિયાન પ્રાંત અધિકારી એસ.એમ.ગઢવીના માર્ગદર્શનથી આજ રોજ તા. 14/03/2024ના સવારે 9 વાગ્યે મામલતદાર યુ વિ કાનાણી અને નાયબ મામલતદાર મનસુરીભાઈની ઉપસ્થિતિમાં મતદાર જાગૃતિ અર્થે રેલીનું આયોજન કરાયું હતું જેમાં ગ્રામજનોને મતદાર યાદીમાં નામ ચકાસવા, નવા મતદારો તરીકે નામ નોંધાવા તેમજ આગામી લોકસભા ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો