Placeholder canvas

ટંકારા ગુરૂકુલ ખાતે 16 એપ્રિલને રવિવારે વિદ્યાદેવજીની શ્રધ્ધાંજલી સભા યોજાશે.

મહાલય આર્ય સમાજ ખાતે સવારે 8 થી 10 યજ્ઞમાં આહુતિ આપવા આવશે.

ટંકારા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ઉપદેશક વિદ્યાલયના પુર્વ આચાર્ય વિદ્યા દેવજી નુ ગત તારીખ 10 / 4 / 2022 ને સોમવારે દુઃખદ અવસાન થતાં ટંકારા ગુરૂકુલ ( મહાલય) ખાતે આગામી 16 એપ્રિલને રવિવારે સવારે 8 થી 10 શ્રધ્ધાંજલી સભાનું આયોજન કર્યું છે. ગુરૂકુલના આચાર્ય રામદેવજી 9913251448 દેવ કુમાર પડસુબિયા, પંકજ કારેલિયા ગોવિંદભાઈ લુહાર, કેશુભાઈ પટેલ, નંદલાલભાઈ મોરબી, આર્ય સમાજ સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ ( ગુજરાત) જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો