Placeholder canvas

વાંકાનેર: આવતી કાલે પીર સૈયદ ઈન્તેખાબ આલમ બાવાનો ત્રીજો ઉર્ષ…

વાંકાનેર: નેશનલ હાઇવે પર, નેશનલ હાઇવે પર આવેલ ઇન્તેખાબ આલમ ઉર્ફે ગુલામઅલી બાવા સાહેબ(ર.અ.)ની દરગાહ ખાતે આવતીકાલે ત્રીજા ઉર્ષની ઉજવણી કરવામાં આવશે, આ ઉર્ષમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુરઆન ખ્વાની, તકરીર, આમ ન્યાઝ, ચંદલ શરીફ અને રાત્રે મહેફિલ-એ-શમાના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે….

આ ત્રીજા ઉર્ષ મુબારક પ્રસંગે તમામ મુરીદિન તથા અકીદતમંદોએ હાજરી આપી સવાબે દારયન હાસિલ કરવા સજ્જાદાનશીન હઝરત પીર સૈયદ મોહમ્મદ ફાઝિલશાહબાવા સાહેબ મદ્દઝિલ્લહુલઆલી અને દરગાહ કમિટી તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો