Placeholder canvas

વાંકાનેર: બોળકથંભા નજીક ટ્રેન હડફેટે અજાણ્યા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના બોળકથંભા નજીક એક અજાણ્યો શખ્સ આવી જતા તેમનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના બોકડથંભા નજીક ઓખા અરનાકુલમ ટ્રેન હડફેટે અજાણ્યો યુવાન ઉ.વ. આશરે 35 વર્ષ આવી જતા, આ યુવાનનું મૃત્યુ નિપજતા દલડી રેલવે સ્ટેશન માસ્તર મનસુખભાઇ શંકરભાઈ બરાસરાએ વાંકનેર પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો