skip to content

ટંકારા: કલ્યાણપર ગામે ૮૫૦૦ જેટલા વૃક્ષનું વાવેતર કરવાનુ આયોજન…

આજ રોજ કલ્યાણપર ગામે સરકાર ના મિશન લાઈફ Plantation Program કાયઁકમ મા વન વિભાગ દ્વાર વૃક્ષારોપણ કરવામા આવ્યું જેમાં આસરે ૮૫૦૦ જેટલા વૃક્ષ નું વાવેતર કરવાનુ આયોજન છે

આ કાયઁકમ મા આર.એફ.ઓ.સાહેબ તેમજ સરપંચ મનહરભાઈ દુબરિયા તેમજ ટંકારા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ દિનેશભાઈ વાધરિયા તેમજ કલ્યાણપર ના બહોળી સંખ્યા મા ગામ લોકો હાજર રહ્યા

આ સમાચારને શેર કરો