Placeholder canvas

મોરબી જિલ્લામાં આજે 29 કોરોના કેસ નોંધાયા, જ્યારે 20 દર્દી થયા ડિસ્ચાર્જ

આજે મોરબી તાલુકામાં 21, વાંકાનેર તાલુકામાં 5, હળવદ તાલુકામાં 2, ટંકારા તાલુકામાં 1 કેસ નોંધાયા છે.

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 3 ડિસેમ્બર, ગુરુવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1040 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 29 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

આજના કોરોના પોઝિટિવ કેસ

  • મોરબી સીટી : 14
  • મોરબી ગ્રામ્ય : 07
  • વાંકાનેર સીટી : 04
  • વાંકાનેર ગ્રામ્ય : 01
  • હળવદ સીટી : 00
  • હળવદ ગ્રામ્ય : 02
  • ટંકારા સીટી : 00
  • ટંકારા ગ્રામ્ય : 01
  • માળીયા સીટી : 00
  • માળીયા ગ્રામ્ય : 00
  • આજના જિલ્લાના કુલ નવા કેસ : 29

આજે ડિસ્ચાર્જ થયેલ દર્દીની વિગત

  • મોરબી તાલુકામાં : 07
  • વાંકાનેર તાલુકામાં : 04
  • હળવદ તાલુકામાં : 06
  • ટંકારા તાલુકામાં : 02
  • માળીયા તાલુકામાં : 01
  • આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 20

મોરબી જિલ્લામાં આજે પણ વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી : કુલ મૃત્યુઆંક : 171

આ સમાચારને શેર કરો