મોરબી જિલ્લામાં આજે 22 કોરોના કેસ નીંધાયા, જ્યારે 21 દર્દી થયા ડિસ્ચાર્જ

આજે મોરબી તાલુકામાં 19, હળવદ તાલુકામાં 3 કેસ નોંધાયા છે, જ્યારે વાંકાનેર, ટંકારા અને માળિયા તાલુકામાં આજે એક પણ કેસ નોંધાયા.
મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 5 ડિસેમ્બરે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 984 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 22 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.
આજના નવા પોઝિટિવ કેસ
- મોરબી સીટી : 06
- મોરબી ગ્રામ્ય : 13
- વાંકાનેર સીટી : 00
- વાંકાનેર ગ્રામ્ય : 00
- હળવદ સીટી : 03
- હળવદ ગ્રામ્ય : 00
- ટંકારા સીટી : 00
- ટંકારા ગ્રામ્ય : 00
- માળીયા સીટી : 00
- માળીયા ગ્રામ્ય : 00
- આજના જિલ્લાના કુલ નવા કેસ : 22
આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત
- મોરબી તાલુકામાં : 15
- વાંકાનેર તાલુકામાં : 04
- હળવદ તાલુકામાં : 01
- ટંકારા તાલુકામાં : 00
- માળીયા તાલુકામાં : 01
- આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 21
આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસ એક્ટિવ કેસ : 213
કુલ ડિસ્ચાર્જ કેસ : 2415
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 158 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 176
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2804
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 118396
મોરબી જિલ્લામાં આજે પણ વધુ બે કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી
