Placeholder canvas

તીથવામાં ઇસ્માઇલ રઝવીનું “રાજ” : નૈયર 346 મતે પરાજીત

વાંકાનેર તાલુકાની તીથવા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી કરતા તેમાં સરપંચના ઉમેદવાર ઇસ્માઇલ અહમદ પરાસરા તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર નૈયરરઝા હસન માથકિયા સામે 346 મતે ચૂંટણી જીતી ગયા છે.

ઉમેદવારોને મળેલા મતો
(૧) ઇસ્માઇલ અહમદ પરાસરા -2342
(૨) નૈયરરઝા હસન માથકિયા -1996
(૩) શારદાબેન કેશવભાઈ ઝાલા -63
(૪) ભરતભાઇ ભારાભાઈ ફાંગાલિયા -94

તીથવાની મોડે સુધી ગણતરીની કામગીરી ચાલી હતી.અંતે રાત્રે (વહેલી સવારે) 1 વાગ્યે પરિણામ જાહેર થયું હતું.

જેમની ઉપર ગામના મતદારોએ વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીમાં વિજય થનાર સરપંચ અને સભ્યોને કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ અભિનંદન….

જો આપ ચૂંટણીના સમાચાર, મહત્વના સમાચાર, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….

કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો…

https://facebook.com/kaptaannews

ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો