વાંકાનેર: તિથવા પાસે આવેલ ભંગેશ્વર મહાદેવ તથા ઉમિયા અને મોઢેશ્વરી માતાજીના મંદિરમાં ચોરી
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/02/20200121_193925.jpg)
વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામ પાસે આવેલ ત્રણ મંદિરોમાં તસ્કરોએ ત્રાટકીને દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/02/JIGAR-9X9-CM-1024x1024-1.jpg)
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામ પાસે આવેલ ભંગેશ્વર મહાદેવ મંદિર, ઉમિયા માતાજીના મંદિર અને મોઢેશ્વરી માતાજીના મંદિરમાંથી તસ્કરોએ દાનપેટી તોડીને રોકડની રકમ ચોરી કરી છે. જો કે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/02/IMG-20200201-WA0002-1-971x1024-1.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)