Placeholder canvas

આવતી કાલથી મતદાર ચકાસણીનો કાર્યક્રમ શરૂ થશે.

આવતીકાલે મતદારયાદીમાં મતદાર પોતાની અને પોતાના પરિવારની ખરાઇ કરી શકશે તેમનું નામ અને મતદાન મથક ની વિગત ની ચકાસણી કરી ખરાઇ કરી શકશે એ માટે ઓનલાઇન અને બી.એલ.ઓ પાસે જઈને ખરાઇ કરી શકાશે જેમની વિગત નીચે મુજબ છે.

મતદાર ભાઇઓ બહેનોને અપીલ કરવામાં આવે છે કે, આવતીકાલે ૧ સપ્ટેમ્બર થી મતદાર ચકાસણી કાર્યક્રમ (Electors Verification Programme) શરૂ થાય છે. જેમા મતદાર પોતાની તેમજ કુંટુબની અને તેમના મતદાન મથકની ખરાઇ કરી શકે છે.

આ માટે મતદાર પોતે www.nvsp.in PORTAL નો ઉપયોગ કરી નીચેનામાંથી કોઇ એક પુુુુરાવો અપલોડ કરવાનો રહેશે.
૧. ભારતીય પાસપોર્ટ,
૨.ડ્રાઇવિંગ લાઇસન્સ,
૩.આધાર કાર્ડ,
૪.રેશનકાર્ડ,
૫. સરકારી ઓળખ કાર્ડ,
૬. બેંક પાસબુક,
૭. ખેડુત ઓળખકાર્ડ (ગમે તે એક).

આ સિવાય મતદાર પોતાના નજીકના
૧. ગ્રામ પંંચાયતના ઓપરેટર /VCE,
૨. મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર,
૩. બીએલઓ (બુથ લેવલ ઓફિસર),
૪ VOTER HELP LINE APP ( GOOGEL PLAY STORE) DOWNLOAD કરી શકાશે,
૫ .૧૯૫૦ ટોલ ફ્રી નંંબર પર ઉપર જણાવેલ કોઇપણ જગ્યાએથી મતદાર પોતાના ફોટો / પુુુુરાવા/મોબાઇલ નંબર આપી પોતાની ખરાઇ કરવા સર્વે મતદારોનેે જાણ કરવામાં આવે છે.

આ સમાચારને શેર કરો