વાંકાનેર: મોટા ભોજપરા ગામના રહેવાસી ખોરજીયા અબ્દુલ વલીભાઈનું સાંભળવાનું કાનનું મશીન (હિયરિંગ ઐડ) ભોજપરા થી વાંકાનેર આવ્યા હતા એ દરમિયાન રસ્તામાં કે વાંકાનેર શહેરમાં ખોવાયેલ છે. જો કોઇને મળે તો નીચે આપેલા નંબર પર જાણ કરવા વિનંતી. મુનાફ =8200856668 પરવેજ = 9265688243