Placeholder canvas

જ્ઞાનઉદય ફાઉન્ડેશને તરફથી તનવીર પરાસરાને આપ્યો ‘ઇન્ડીયન આઇકોન’ એવોર્ડ

વાંકાનેર (Advt): વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામના વતની એવા તનવીર પરાસરાને હેલ્થ, એજ્યુકેશન અને મોટિવેશન ક્ષેત્રમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત જ્ઞાનઉદય ફાઉન્ડેશન તરફથી ‘ઇન્ડીયન આઇકોન’ એવોર્ડ આપવામાં આવ્યો છે.

તનવીર પરાસરા (મો.8799639836) હાલ Asclepius wellness (AWPL) કંપનીમાં ડાયરેક્ટ સેલિગંનો બિઝનેશ કરે છે. તેઓને 2023નો હેલ્થ, એજ્યુકેશન અને મોટિવેશન ક્ષેત્રમાં જ્ઞાનઉદય ફાઉન્ડેશન તરફથી ‘ઇન્ડીયન આઇકોન’ એવોર્ડ રાજસ્થાનના જયપુરમાં આપવામાં આવ્યો હતો. તનવીર પરાસરાએ મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું છે.

આ સમાચારને શેર કરો