Placeholder canvas

વાંકાનેર: કાલે રાત્રે પંચાસીયામાં શાનદાર તકરીરનો પ્રોગ્રામ…

વાંકાનેર તાલુકા ના પંચાસિયા ગામે તારીખ 11/11/2023 શનિવાર રાત્રે બાદ નમાઝ એ ઈસા જશને ગૌષે આઝમ ના મોકા પર એક શાનદાર તકરીર ના પ્રોગ્રામ નું આયોજન કરવા માં આવ્યું છે જેમાં તકરીર માટે ખલીફા એ અશરફુ ફુકાહ વ સયદ ગુલઝાર મિલ્લત ના ખલીફા મુફ્તી જુનેદ અઝહરી નડિયાદ વાલે નુરાની અંદાજ માં ઇસ્લાહી તકરીર ફરવામશે.

આ પ્રોગ્રામમાં મુફ્તી જુનેદ અઝહરી કાદરી સાહેબ (નડિયાદ), આલીમે નબીલ હઝરત અલ્લામા મૌલાના મુખલીસ ઓ હમદર્દ શાહિદ રઝા (કોઠી), હઝરત હાફિઝ મૌલાના બદ્રે અશરફ અશરફી ખતીબે ઇમામ જુમ્મા મસ્જીદ (પંચાસિયા), હઝરત હાફીઝો કારી અફઝલ અલી કાદરી મદ્રસ એ પીર હશન કબીરુદીન (પંચાસીયા), હઝરત મૌલાના ગુલામ યાસીન ચિશ્તી (રાણેકપર), હઝરત હાફીઝો કારી સૈયદ એઝાજ બાપુ કાદરી ખતીબે ઇમામ મદીના મસ્જીદ – (પંચાસિયા) ઉપરાંત મૌલાના અબ્દુલરહીમ (પંચાસિયા), મૌલાના અશરફ (વાંકીયા), મૌલાના ગુલામ મોહમ્મદ (જૂની દેવરી) મૌલાના ગુલામ યાસીન (નવી દેવરી) ખતિબો ઇમામ (વઘાસિયા), મૌલાના સૈયદ સાજીદ બાપુ (વાંકિયા) પણ હાજર રહેશે. આ પ્રોગ્રામ ઈદગાહનુ ગ્રાઉન્ડ પંચાસિયા તા. વાંકાનેર મુકામે યોજાનાર છે. સૌ સુન્ની મુસ્લિમ ભાઈ- બહેનોને જાહેર આમંત્રણ પાઠવેલ છે. તકરીર પ્રોગ્રામ બાદ આમ નયાઝનું પણ આયોજન કરેલ છે

આ સમાચારને શેર કરો