Placeholder canvas

આવતીકાલે તાજ ફર્નિચરનું ભોજપરા ખાતે થશે ઉદ્ઘાટન…

વાંકાનેર (Promotional Artical) : આવતીકાલે એટલે કે તા. 5/3/2024 ને મંગળવારે બપોરે 3 કલાકે તાજ ફર્નિચરનું ઉદ્ઘાટન વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરુ ખુરશીદ હૈદર પીરઝાદા (મીરસાહેબ)ના મુબારક હસ્તે કરવામાં આવશે.
વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે રહેતા અને લાલપર પાસે તાજ ઓઇલ મીલના માલિક બાદી ઇલ્મુદીન અહમદભાઈ અને વાંકાનેર તાલુકાના ભોજપરા ગામના રહેવાસી વકાલીયા અકબર ઉસ્માનભાઈ મિસ્ત્રી બંને સાથે મળીને ભોજપરા ખાતે તાજ ફર્નિચરનો શુભારંભ કરી રહ્યા છે જ્યાં ફર્નિચરનું મેન્યુફેક્ચરિંગ અને ફેક્ટરી પર જ શો-રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જયાં દરેક પ્રકારના પલંગ, કબાટ,સોફા તેમજ દરેક પ્રકારના ફર્નિચરની આઈટમો અવનવી ડિઝાઇન અને કલરમાં મળી રહેશે… સાથો સાથ એલ્યુમિનિયમ સેક્શનનું દરેક કામ પણ કરી આપવામાં આવશે.
તાજ ફર્નિચરનું ઉદ્ઘાટન આગામી તારીખ 5/3/2024 મંગળવારે બપોરે ત્રણ કલાકે સૈયદ ખુરશીદહૈદર પીરઝાદા (મીરસાહેબ)ના હસ્તે કરવામાં આવશે. આ ઉદઘાટન સમારંભમાં પધારવાનું આમ જનતાને તાજ ફર્નિચરના પાર્ટનરો દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.
આ સમાચારને શેર કરો