ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની સરકારમાં સફળ રજૂઆત: 50 કરોડના રોડ-રસ્તાના કામ મંજુર…

વાંકાનેર: 67 વિધાનસભા મત ક્ષેત્રમાં આવતા વાંકાનેર તાલુકાના ગામો અને કુવાડવાના ગામોમાં રોડ અને રસ્તાના કામોને લઈને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ

Read more

રાતીદેવળી ગામે 15માં નાણાંપંચના કામોનું ખાત મુહૂર્ત કરી વિકાસના કામો ડીડીઓ એ શરૂ કરાવ્યા.

વાંકાનેર: ગઇ કાલે રાતીદેવડી ગામે જિલ્લા વિકાસ અધિકારી ડી ડી જાડેજા દ્વારા 15માં નાણાંપંચના વિવિધ કામોનું ખાત મુહૂર્ત કરી વિકાસના

Read more

ડબલ ટ્રેકના કામને લીધે ચાર ટ્રેન આશિંક ડાઈવર્ટ કરાઈ

મોરબી : લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેનો આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ પર

Read more

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ : બંને ટ્રેક પર ટ્રેનો દોડવા લાગી.

રૂા.1.056 કરોડના પ્રોજેકટનું કામ પુરૂ થયું, હવે ટ્રેનમાં 30 મીનીટ અમદાવાદ વહેલા પહોંચશે મુસાફરો, હવે અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનો લંબાઈ

Read more

મોરબી જિલ્લામાં વિકાસ કામ માટે 60.73 કરોડ મંજુર

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો હેઠળ જિલ્લામાં વિકાસકાર્યો માટે સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. આ ગ્રાન્ટ

Read more

વાંકાનેર: ફેકટરીમાં તરુણનો હાથ કપાયો: માલિક સામે ગુનો નોંધાયો 

જય જગતાત.. 18વર્ષથી નીચેની ઉંમરના તરુણને કામે રાખી જોખમી કામ કરાવવા બદલ શ્રમ આયોગે ફરિયાદ નોંધાવી વાંકાનેર : વાંકાનેરના માટેલ

Read more

ટંકારા: લજાઈ ગામે પંચાયત કામમાં ભષ્ટાચારની વાતો નહી પણ લખાણ થયુ વાયરલ..!

By Jayesh Bhatasna -Tankara ટંકારા: લજાઈ ગામે પંચાયત કામ મા ભષ્ટાચાર આચરયા ની વાતો નહી લખાણ થયુ વાયરલ અનુસુચિત વિસ્તાર

Read more

ટંકારા ઓવરબ્રિજની કામગીરીથી વાહનચાલકો ત્રાહીમામ, સોસાયટીના રસ્તાનો સર્વિસ રોડ તરીકે ઉપયોગ થતા સ્થાનિકો પરેશાન

By Jayesh Bhatasaniya -Tankara ટંકારા ઓવરબ્રિજ ની કામગીરી થી વાહનચાલકો ત્રાહીમામ બ્રીજ સોલડર વે બનાવ્યા વગર ચાલતુ કામ સોસાયટી ના

Read more

લ્યો બોલો: ગુજરાતની સંવેદનશીલ સરકારે શિક્ષકોને તીડ ભગાડવાના કામે વરગાડીયા..!

ગુજરાત સરકારે માનવતા અને સંવેદનશીલતાની તમામ હદ વટાવી શિક્ષકોને હવે તીડ ભગાડવાના કામમાં જોતરવાના આદેશ કર્યા છે. થરાદ તાલુકા વિકાસ

Read more

મોરબી:ખાખરાળા PHC દ્વારા રોગચાળો અટકાવવા આરોગ્ય લક્ષી કામગીરી કરવામા આવી.

મોરબીના ખાખરાળા ગામે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રી તરફથી મળેલ સુચન મુજબ ભારે વરસાદ બાદ પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગચાળો ન

Read more