મોરબી જિલ્લા આપ દ્રારા કાલે તિરંગા યાત્રા યોજાશે.

મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આગામી તા.13/3/2022ને રવિવારે બપોરે 3:30 કલાકે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

Read more