રાતેદેવળીમાં થેલેસેમિયાના દર્દી માટેના રક્તદાન કેમ્પમાં 240 બોટલ રક્તદાન થયું.

વાંકાનેર ગઈકાલે ગુરુવારે વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ ખાતે થેલેસેમિયાના દર્દી માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રક્તદાન કેમ્પમાં

Read more

આવતીકાલે રાતેદેવળીમાં થેલેસેમિયાના દર્દી માટે રક્તદાન કેમ્પ…

વાંકાનેર આવતીકાલ એટલે કે ગુરુવારે વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ ખાતે થેલેસેમિયાના દર્દી માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ

Read more

રાજકોટ સિવિલમાં થેલેસેમિયાની દર્દીને ફિલ્ટર કર્યા વગરનું RCC બ્લડ ચડાવતા થયું મોત.

રાજકોટ થેલેસેમિક માટે સિવિલ બની રિઍક્શન સેન્ટર! ‘મારી વિધિને થેલેસેમિયા હતો, ફિલ્ટર કર્યા વિનાનું બ્લડ ચઢાવ્યું એટલે તે ના બચી,’

Read more

“થેલેસેમિયા-ડે”ના કાર્યક્રમમાં થેલેસેમીયા વિશે હેમેટોલોજીસ્ટ ડૉ. નિસર્ગ ઠક્કરે માર્ગદર્શન આપ્યુ.

અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના  (રાજકોટ) દ્રારા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના પરીવાર માટે “થેલેસેમિયા-ડે” નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં હેમેટોલોજીસ્ટ ડો. નિસર્ગ

Read more

થેલેસેમીયા પીડીત બાળકો માટે થેલેસેમીયા-ડે’ નિમીતે ‘આનંદોત્સવ’ અને ભોજન સમારોહ યોજાયો.

રાજકોટ: અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) દ્વારા લોહીની વારસાગત, જીવલેણ બિમારી થેલેસેમીયાનો ભોગ બનેલા કુમળા ફુલ જેવા થેલેસેમીયા પીડીત બાળકો

Read more

રાજકોટ શહેર પોલીસ ૩૦ થેલેસેમિયાગ્રસ્ત બાળકો દત્તક લેવાયા

રાજકોટ શહેર પોલીસ દ્વારા ૩૦ જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દત્તક લેવામાં આવશે, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની હાજરીમાં દત્તક લેવામાં આવ્યા,

Read more