શિક્ષક બનવું થયું હવે સરળ! TET-1 ના નિયમોમાં સરકારે કર્યા મોટા ફેરફાર

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ તાલીમ કોર્સ (PTC) કરી રહેલા હજારો વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી,

Read more

વાંકાનેર: Tat પાસ કરનાર સુરમેજ પરાસરાને કેશોદ તાલુકામાં પોસ્ટિંગ મળ્યું

વાંકાનેર: વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની દિકરી સુરમેજ નિઝામુદીનભાઈ પરાસરાએ tat hs ની પરીક્ષા 200 મર્ક્સમાંથી 145 માર્ક્સ મેળવીને પાસ કરેલ

Read more

વાંકાનેર: પાંચદ્વારકા ગામની બે સગી બહેનોને એક જ દિવસે સરકારી શાળામાં શિક્ષકની નોકરી મેળી…

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામમાં એક મધ્યમ કુટુંબમાંથી આવતી બે સગી બહેનોને આજે એક જ દિવસે સરકારી શાળામાં શિક્ષકની (વિદ્યા સહાયકની)

Read more

શાળાઓ ઉઘડે તે પહેલાં 22,000 શિક્ષકો, વિદ્યા-જ્ઞાન સહાયકોની ભરતીનો આદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને 21મીના બુધવારે સવારે મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં ખાસ કરીને (1) રાજ્યભરમાં જિલ્લાવાર શાળાઓમાં 22,000થી

Read more

વાંકાનેર તાલુકાના સતત ગેરહાજર રહેતા શિક્ષકને તંત્રનું અલ્ટીમેટમ : 10 દિવસમાં ખુલાસો આપવા આદેશ

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ત્રણ નોટિસ આપી છતાં કોઈ પ્રત્યુત્તર ન મળતા અંતિમ તક અપાઈ… વાંકાનેર તાલુકામાં સતત ગેરહાજર રહેતા

Read more

વાંકાનેર: ગાંગીયાવદર પ્રા. શાળાના શિક્ષકની બદલી થતા ગામલોકોએ ભીની આંખે વિદાય આપી.

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ગાંગિયાવદર ગામમાં આવેલી શ્રી ગાંગીયાવદર પ્રા. શાળામાં 2007થી ફરજ બજાવતા શિક્ષક વસંતભાઈ ચૌહાણ આજે જિલ્લા ફેર બદલીમાં

Read more

સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર

રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શિક્ષણમંત્રી કુબેર

Read more

સિંધાવદર તાલુકા શાળામાં શિક્ષિકા સવિતાબેન પંડ્યા વયનિવૃત થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો.

વાંકાનેર: આજે સિંધાવદર તાલુકા શાળામાં શિક્ષિકા સવિતાબેન પંડ્યા વયનિવૃત થતાં તેમને વિદાય આપવા માટે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. સવિતાબેન

Read more

ગુજરાત સરકાર કરશે 3517 વિદ્યાસહાયકની ભરતી

ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ ગ્રાન્ટ ઇન એઇડ અને સરકારી માધ્યમિક શાળાઓ બંનેમાં વિદ્યા સહાયકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી

Read more

શાળામાં ગેરહાજર રહેતા શિક્ષકો નોટિસને ગણકારતા નથી ! છાપામાં જાહેરાત દેવી પડે !!

જિલ્લા શિક્ષણ સમિતિ-મોરબી હસ્તકની પ્રાથમિક શાળાઓમાં બિનઅધિકૃત રીતે સતત ગેરહાજર રહેતા શિક્ષકોને ત્રણ કારણદર્શક નોટીસ પાઠવવામાં આવેલ તેમ છતાં આજદિન

Read more