વાંકાનેર: વાલાસણ ગામ દ્રારા જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં રાસન કીટનું વિતરણ કરાયું

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સુન્ની મુસ્લિમ જમાત દ્રારા રાસન કીટ તૈયાર કરીને જામનગર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું વાલાસણ

Read more