વાંકાનેર: પંચાસીયાની કિશાન સેવા સહકારી મંડળીની ચૂંટણી સ્થગીત

વાંકાનેર: ભારે વિવાદમાં રહેલી પંચાસીયાની કિસાન સેવા સહકારી મંડળીની બેઠાથાળે થયેલી ચૂંટણીનું લવાદ કોર્ટે આ બિનહરીફ ચૂંટાયેલા સભ્યોને રદ કરીને

Read more

બોર્ડની પરીક્ષા બે અઠવાડિયા પાછી ઠેલાઈ,14 માર્ચને બદલે 28 માર્ચે લેવાશે.

શિક્ષણ વિભાગનો નિર્ણય: ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે, બે અઠવાડિયા પાછી ઠેલાઈ રાજ્યમાં ઓમિક્રોનના

Read more

ધો.1 થી 9 તથા 11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન: ધો.10-12 પરીક્ષા મુલતવી

કેન્દ્રીય બોર્ડની પરીક્ષાઓ મોકુફ થતા હવે રાજયએ પણ નિર્ણય લીધો : મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબીનેટનો નિર્ણય: કોરોના સ્થિતિમાં પરીક્ષાઓ હાલ

Read more

શિક્ષણ બોર્ડનો નિર્ણય: હવે 8 મહાનગરોમાં ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા સ્થગિત

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે ફરી વખત પ્રતિબંધોનો સીલસીલો શરુ થયો છે. એક વર્ષ બાદ શરુ થયેલા શૈક્ષણિક

Read more

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આવતીકાલનું પેપર લેવાશે,20 માર્ચ પછીની પરીક્ષાઓ મોકુફ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો તથા સંલગ્ન કોલેજોમાં શૈક્ષણીક કાર્ય ઓનલાઈન ચાલુ રહેશે રાજકોટ: કોરોનાની વધતી મહામારીમાં ગુજરાત રાજય સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ

Read more

વાંકાનેર: ‘શહેનશાહ-એ-વાંકાનેર’ શાહબાવાનો ઉર્ષ મોકુફ રખાયો.

વાંકાનેર: શહેનશાહ એ વાંકાનેર શાહબાનો ઉર્ષ દર વર્ષે ઇદના બીજા દિવસે એટલે કે વાસી ઇદના દિવસે મનાવવામાં આવતો રહ્યો છે.

Read more

વાંકાનેર,રસીક્ગઢ: ગુલાબભાઈ ખોરજીયાની જિયારત મોકૂફ રાખેલ છે.

વાંકાનેર: ગઈકાલે રસીક્ગઢ ગામના યુવા ઉદ્યોગપતિ ગુલામભાઈ ખોરજીયાનું એક મેજર હાર્ટ એટેકના હુમલાના કારણે અવસાન થયેલ છે. તેમની જ્યારત પરંપરા

Read more