ગડુ-ચોરવાડ રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત,1 મહિલા સહિત 3ના મોત.

જૂનાગઢના ગડુ-ચોરવાડ હાઈવે પર આજે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં

Read more

જુનાગઢ: ખેતલીયાદાદા આશ્રમનાં મહંત રાજભારતી બાપુએ કરી આત્મહત્યા.

જૂનાગઢ: જુનાગઢના ઝાંઝરડા સ્થિત ખેતલીયા દાદા આશ્રમના મહંત રાજભારતી બાપુએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રાજભારતીએ આજે વહેલી સવારે

Read more

સાયલા પાસે જૂનાગઢના PSIનું કાર અકસ્માતમાં મોત.

ટ્રેનિંગ પૂરી કરીને ગાંધીનગરથી પરત ફરી રહ્યાં હતા, લીંબડી નજીક ડિવાઈડર સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ –

Read more

હનીટ્રેપમાં વોન્ટેડ આરોપી ઈમ્તિયાઝ જૂનાગઢથી ઝડપાયો

રાજકોટ : રાજકોટમાં રહેતા નટુભાઈ સોજીત્રા અને તેના બે સીનીયર સીટીઝન મિત્રોને હનીટ્રેપમાં ફસાવી, મોટી રકમનો તોડ કરવા અને તેમાં

Read more

સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યુંઃ જૂનાગઢ, જામનગર, રાજકોટ જિલ્લામાં બધે પાણી ફરી વળીયા

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચથી

Read more

જૂનાગઢથી આવ્યા માઠા સમાચાર: બર્ડફ્લૂનો પહેલો કિસ્સો નોંધાતા ફફડાટ

ગુજરાતમાં બર્ડફ્લૂની એન્ટ્રી થઈ ચુકી છે. માંગરોળમાં પહેલો બર્ડફ્લૂનો કિસ્સો સામે આવતા જ જૂનાગઢ કલેક્ટરે કેટલાક પ્રતિબંધ લાદી દીધા છે.

Read more

સજા: સગીરને માર મારનાર જૂનાગઢના Dyspને 3 વર્ષની સજા

દેવગઢબારીયાના તત્કાલીન PSI જે.બી.ગઢવીને ગુનેગાર ઠેરવી કોર્ટે ચુકાદો આપ્યો : પોલીસ બેડામાં ખળભળાટ જૂનાગઢના કેશોદ વિભાગના ડીવાયએસપીને કોર્ટે ત્રણ વર્ષની

Read more

કોરોના કેસની સંખ્યા રાજકોટ જિલ્લામાં 188,જુનાગઢ જિલ્લામાં 55 અને મોરબી જિલ્લામાં 14 પર પહોંચી

જૂનાગઢ શહેરમાં આજે વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. શીશુમંગલ ક્રોસ રોડ મહાકાલ મંદિર પાસે રહેતા 72 વર્ષીય વૃદ્ધનો, ઓઘડનગર

Read more

કેશોદના પૂર્વ ધારાસભ્ય સામતભાઇ રાઠોડની એસપી સામે ફરિયાદ

જૂનાગઢ: કેશોદના પૂર્વ ધારાસભ્ય સામતભાઈ રાઠોડ પોતાની કારમાં ત્યાંથી પસાર થતાં તેમની કાર રોકાવી કાર પર લખેલ એક્સ એમ એલ

Read more

જુનાગઢ: ભવનાથની તળેટીમાં દીપડાએ અઠવાડિયામાં બીજા સાધુને ફાડી ખાતા હાહાકાર

જૂનાગઢની ભવનાથની તળેટી સંખ્યાબંધ ગિરનારી સાધુઓનો વસવાટ છે. સંત મહાત્માઓના અહીંયા આશ્રમો આવેલા છે. ભવનાથ ગિરનાર પર્વતની તળેટી છે અને

Read more