વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ હેઠળના 9 પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો અને 57 સબસેન્ટર પર ‘વિશ્વ મેલેરીયા દિવસ’ ઉજવણી કરવામાં આવી.

૨૫મી એપ્રીલ વિશ્વ મેલેરીયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગ રુપે આજે વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ હેઠળના નવ પ્રાથમીક

Read more

ગુજરાત આરોગ્ય વિભાગમાં 14ની બદલી અને 13ને બઢતી: મોરબીમાં CDHO તરીકે ડૉ. પી.કે.શ્રીવાસ્તવ મુકાયા.

આરોગ્ય વિભાગે રાજયના 14 અધિકારીઓને બદલીના આદેશ આપ્યા છે. જ્યારે 13 અધિકારીઓેને બઢતી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગમાં પબ્લિક હેલ્થ

Read more

વાંકાનેર તાલુકામાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળા અટકાયતી કામગીરી શરુ કરવામાં આવી.

વાંકાનેર: તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે વાંકાનેરના તાલુકા હેલ્થ ઓફીસર ડો.એમ.એ. શેરસીયા

Read more

મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કવિતા દવેની બદલી.

મોરબી: જિલ્લા પંચાયતમાં મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડૉ. કવિતા જે. દવેની વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે. આરોગ્ય

Read more

વાંકાનેર: તાલુકા હેલ્થ ઓફીસ, અને તમામ પી.એચ.સી.માં તમાકુ નિષેઘ દીવસની ઉજવણી કરાય.

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર ના સહયોગથી ૩૧મી મે તમાકુ નિષેઘ દીવસ અંતર્ગત પી.એચ.સી. તથા

Read more

વાંકાનેર: આઇસીડીએસ દ્વારા મતદાન જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાય

વાંકાનેર: આઇસીડીએસ વિભાગ વાંકાનેર ઘટક-૧ ના ૧૧૧ આંગણવાડી કેન્દ્રમાં લોકસભા સામન્ય ચુટંણી-૨૦૨૪ અનવ્યે મતદાન જાગૃતિ અંગે તારીખ આજ રોજ ૬૭-વાંકાનેર

Read more

વાંકાનેર: આરોગ્ય વિભાગે પરિમોન્સૂન કામગીરી શરૂ કરી…

વાંકાનેર: આગામી ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો વઘે નહી તેવા હેતુથી પૂર્વ તૈયારીના ભાગરૂપે વાહકજન્ય રોગ અટકાયતી અને નીયંત્રણ પગલાઓ માટે

Read more

મોરબી જિલ્લા પંચાયતમાં આરોગ્ય શાખામાં મોટા પાયે બદલી, બદલીના સ્થળમાં કેટલાક છબરડા.

મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં આજે મોટાભાઈએ બદલી કરવામાં આવી છે, વર્ષોથી એક જ જગ્યાએ ચીપકી રહેલા આરોગ્ય શાખાના ઘણા

Read more

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં ૧૧ માસના કરાર આધારિત વિવિધ ભરતી

૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા બાબત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં નીચે જણાવેલ કર્મચારીનો જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે

Read more

વાંકાનેર: PMની વર્ચ્યુલી હાજરીમાં આયુષ્યમાન ભારત કાર્ડનું વીતરણ કરવામાં આવ્યુ.

વાંકાનેર ખાતે આવેલ અમરસિહજી હાઇસ્કુલ ખાતે વડાપ્રઘાન નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુલી હાજરીમાં આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ

Read more