Election

સૌરાષ્ટ્ર

ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ, ચૂંટણી જંગ બન્યો રસપ્રદ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નગરપાલિકાની ચૂંટણી આ વખતે ખાસ ચર્ચામાં આવી છે. તેનું મુખ્ય કારણ છે કોંગ્રેસ દ્વારા કિન્નર સમાજના પ્રતિનિધિને

Read More
વાંકાનેર

મોરબી ‘આપ’ના ઉમેદવાર પાસે 1.30 કરોડની સંપત્તિ અને 1.37 કરોડની લોન

મોરબી : આમ આદમી પાર્ટીના મોરબીના ઉમેદવાર પંકજભાઈ રાણસરીયાએ ગઈકાલે વિશાળ ટેકેદાર વર્ગ સાથે ઉમેદવારી નોંધાવી હતી. આપ ના ઉમેદવારે

Read More
રાજકીયવાંકાનેરસમાચાર

વાંકાનેર: કોંગ્રેસના ઉમેદવાર જાવીદ પીરઝાદા પાસે 85 લાખની સંપત્તિ

વાંકાનેર : 67-વાંકાનેર કુવાડવા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મહંમદ જાવિદ પીરઝાદા છેલ્લી ત્રણ ટર્મથી સતત વિજય થઈ રહ્યા છે, ગઈકાલે તેઓએ

Read More
રાજકીયસૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રની વિધાનસભાની ત્રણ બેઠકની પેટાચૂંટણીનું કાલે થશે મતદાન

કોરોના મહામારીના કારણે મતદાન ઘટી શકે છે, મતદાનની ટાકાવકારીની પરિણામ પર અસર પડશે.. ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં સૌરાષ્ટ્રની ધારી,

Read More
સૌરાષ્ટ્ર

લોધીકા સંઘની ચૂંટણીમાં સમાધાન: બંને જુથને 50-50 ટકા બેઠક

રાજકોટ જિલ્લાની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થાઓ પૈકીની એક એવા રાજકોટ લોધીકા સહકારી સંઘની ચૂંટણીમાં છેવટે સમાધાન નક્કી થઇ ગયું છે. રાજકોટ

Read More
રાજકીયસૌરાષ્ટ્ર

૨ાજકોટ-લોધિકા સંઘની ૧૬ બેઠકોની ચૂંટણી જાહે૨

૨ાજકોટ-લોધિકા સહકા૨ી ખ૨ીદ-વેચાણ સંઘની ૧૬ બેઠકોની ચૂંટણી ક૨વાનો કાર્યક્રમ ચૂંટણી અધિકા૨ી અને ૨ાજકોટ સીટી-૨ પ્રાંત અધિકા૨ી ચ૨ણસિંહ ગોહિલે જાહે૨ ર્ક્યો

Read More
સૌરાષ્ટ્ર

રાજકોટ ડેરીની 28 ઓગષ્ટે ચૂંટણી : તા.6થી ફોર્મ ભરાશે

રાજકોટ ડેરીની 14 બેઠકોની ચૂંટણી કરવા માટે ધોરાજી પ્રાંત અધિકારી જી.વી.મીયાણીએ કાર્યક્રમ જાહેર કર્યો છે. 6 ઓગષ્ટથી ઉમેદવારી પત્રો મેળવવા

Read More
ગુજરાતરાજકીય

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી શરૂ…

રાજ્યની 31 જિલ્લા પંચાયતોની બેઠકો જાહેર કરવામાં આવી, હાલની બેઠકોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ

Read More
રાજકીયવાંકાનેર

વાંકાનેર: નગરપાલિકાના ઉપપ્રમુખ પદે જીતુભાઈ સોમણીની બિનહરીફ વરણી

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ રાજીનામુ આપતા ખાલી પડેલા ઉપપ્રમુખ પદ માટે આજે ઉપપ્રમુખની ચૂંટણી માટે સભા બોલાવવામાં

Read More
માળીયા મિયાણામોરબીરાજકીય

મોરબીમાં બ્રિજેશ મેરજા નિશ્ચિત: આઈ.કે. જાડેજાનો સંકેત

રાજકોટ : આજે રાજકોટની મુલાકાતે આવેલા ઉર્જામંત્રી સૌરભ પટેલ તથા ભાજપના પ્રવક્તા આઈ.કે. જાડેજા બાદમાં મોરબી ખાતે જવા રવાના થયા

Read More