રાજ્યમાં હોમ ક્વોરન્ટાઈન દર્દીની સંખ્યામાં થયો અધધ વધારો.

રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસના કેસ નોંધાયા છે. રવિવારે 2270 નવા કેસ નોંધાયા

Read more

મોરબી: ડીડીઓ બાદ ડીઇઓ બી.એમ.સોલંકી કોરોના સંક્રમિત થયા

મોરબી: છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસ સતત વધી રહેલ છે, એક પછી એક અધિકારી કોરોનાની ઝપટે ચડી રહયા છે. મોરબી જિલ્લાના

Read more

મોરબી ડીડીઓ કોરોના સંક્રમિત થયા

જિલ્લા પંચાયતમાં કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવાયા મોરબી : મોરબી શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો

Read more

સાંસદ મોહન કુંડરિયા કોરોના પોઝિટિવ : હોસ્પિટલમાં દાખલ કરાયા

કુંડરિયાએ ખુદ ટ્વિટર પર જાણકારી આપી મોરબી : મોરબી જિલ્લા ભાજપના આગેવાન અને રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઇ કુંડરિયાનો કોરોના રિપોર્ટ

Read more

મોરબી જિલ્લામાં આજે કોરોના 22 કેસ નોંધાયા,સાથે આજે 9 દર્દી થયા ડિસચાર્જ

આજે મોરબી તાલુકામાં 17, વાંકાનેર તાલુકામાં 4, હળવદ તાલુકામાં 1 કેસ નોંધાયા, જ્યારે ટંકારા અને માળિયા તાલુકામાં આજે એક પણ

Read more

મોરબી જિલ્લામાં આજે 22 કોરોના કેસ નીંધાયા, જ્યારે 21 દર્દી થયા ડિસ્ચાર્જ

આજે મોરબી તાલુકામાં 19, હળવદ તાલુકામાં 3 કેસ નોંધાયા છે, જ્યારે વાંકાનેર, ટંકારા અને માળિયા તાલુકામાં આજે એક પણ કેસ

Read more

મોરબી જિલ્લામાં આજે 29 કોરોના કેસ નોંધાયા, જ્યારે 20 દર્દી થયા ડિસ્ચાર્જ

આજે મોરબી તાલુકામાં 21, વાંકાનેર તાલુકામાં 5, હળવદ તાલુકામાં 2, ટંકારા તાલુકામાં 1 કેસ નોંધાયા છે. મોરબી : મોરબી જિલ્લા

Read more

મોરબી જિલ્લામાં આજે 21 કોરોના કેસ નોંધાયા, જ્યારે 15 દર્દી થયા ડિસ્ચાર્જ

આજે મોરબી તાલુકામાં 16, વાંકાનેર તાલુકામાં 3, હળવદ તાલુકામાં 2 કેસ નોંધાયો, કુલ મૃત્યુઆંક પહોંચ્યો 165 પર મોરબી જિલ્લા આરોગ્ય

Read more

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન

રાજ્યસભાના સાંસદ અને રાજકોટના ભાજપના નેતા અભય ભારદ્વાજનું કોરોના વાયરસની સારવાર દરમિયાન નિધન થયું છે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ

Read more

મોરબી જિલ્લામાં આજે 19 કોરોના કેસ નોંધાયા, જ્યારે 13 દર્દી થયા ડિસ્ચાર્જ

આજે મોરબી તાલુકામાં 12, વાંકાનેર તાલુકામાં 2, હળવદ તાલુકામાં 1, ટંકારા તાલુકામાં 3 અને માળિયા તાલુકામાં 1 કેસ નોંધાયા મોરબી

Read more