corona lock down

ગુજરાતસામાજિક

લૉકડાઉન : રાજ્યમાં રવિવારથી શરતોને આધીન દુકાનો ખોલવાની છૂટ, મંજૂરી લેવાની પણ જરૂર નહીં

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્ત્વનો નિર્ણય, ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ નિર્ણય લીધો, જાણો શરતો વિસ્તારથી… મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા

Read More
વાંકાનેરસામાજિક

વાંકાનેર: ફળેશ્વર મહાદેવ મંદિર દ્વારા ગરીબોને રાશન કિટનું વિતરણ કરાયું

વાંકાનેર : વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર વર્ષો પુરાણી ઐતિહાસિક પૂજ્ય મુનિબાવાની જગ્યા પર શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ

Read More
આરોગ્યવિશેષ લેખસમાચાર

લોકડાઉન એક ઝાટકે ખત્મ નહીં થાય ? તબક્કાવાર છુટછાટોનો વ્યૂહ

લોકડાઉન મામલે કેન્દ્ર સરકાર વેપાર ઉદ્યોગ જગત સાથે વાટાઘાટોમાં વ્યસ્ત: પ્રથમ તબક્કે આવશ્યક ક્ષેત્રોને માત્ર 50 ટકા સ્ટાફ સાથે કામકાજની

Read More
ગુજરાત

સુરત : ખાવાનું ન મળતા UPના લોકો વતન થયા રવાના,પોલીસ અટકાવતા પથ્થરમારો

પાંડેસરા વિસ્તામાં મોડી રાત્રે 1000 લોકોનું ટોળું રસ્તા પર નીકળતા પોલીસે તમામને અટકાવ્યા, ગુસ્સા ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો. સુરત પાંડેસરા

Read More
આરોગ્યગુજરાતવિશેષ લેખસામાજિક

કોરોનાને ગંભીરતાથી ન લેનારા હજુ ચેતો! ભારતમાં 1152 કેસ

કેન્દ્ર તથા રાજય સરકારોના ભરચકક પ્રયત્નો છતાં ભારતમાં કોરોનાનો ફેલાવો વધતો જ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના વેબસાઈટ મુજબ કોરોના પોઝીટીવનો

Read More
આરોગ્યવિશેષ લેખસમાચાર

કોરોના વાયરસને નાબૂદ કરવા કડક નિર્ણયો લીધા, તે માટે દેશવાસીઓની માફી માંગુ છું -PM મોદી

વિશ્વભરમાં ફેલાયેલી કોરોનાની મહામારી વચ્ચે વડાપ્રધાન મોદી 63મી વખત મન કી વાત કરી દેશને સંબોધન કર્યું. મોદીએ કહ્યું- સામાન્ય રીતે

Read More
વાંકાનેર

વાંકાનેર: પરપ્રાંતિય મજુરોને તેમના વતન પહોંચાડવા 20 એસટી બસો રવાના…

વાંકાનેર : ગઈકાલ સુધી ગુજરાતમાંથી શ્રમિકોનું પલાયન અટકાવતા અઘિકારીઓ આજે શનિવારે રાત સુધીમાં તેમને વતનમાં મોકલવાના આદેશ કરતા મોરબી જિલ્લાના

Read More
આરોગ્યવિશેષ લેખ

લોક્ડાઉન કાંઇ ભારત એકમાં જ નથી, વિશ્વના કયાં કયાં દેશોમાં લોક્ડાઉન છે? જાણવા વાંચો.

કોરોના સંક્રમણને અટકાવવા માટે ભારતમાં 24 માર્ચથી 21 દિવસનનું લોક ડાઉન આપવામાં આવ્યું છે. સરકાર દ્વારા જીવન જરુરી ચીજ વસ્તુંઓને

Read More
આરોગ્યગુજરાતવિશેષ લેખસામાજિક

‘લોકોએ શહેરમાંથી ગામડા તરફ દોટ મુકતા ગામડાં ઉપર ખતરો…

ગુજરાતના તમામ ગામડાઓના સરપંચોને વિનતી કે જો આપ કાળજી નહી રાખો તો આપના ગામને ભગવાન પણ કોરોનાના કહેરથી બચાવી નહીં

Read More