મોરબી જિલ્લા કક્ષાની વાર્તા કથન સ્પર્ધામાં મોહવીસ માથકિયાએ દ્વિતીય સ્થાન મેળવ્યું.

વાંકાનેર : શિક્ષણ વિભાગ- ગાંધીનગર તેમજ જીસીઇઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન આયોજિત નિપુણ ભારત મિશન અંતર્ગત દેસાદયા

Read more

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ સ્પર્ધામાં યોગ સ્પર્ધામાં વાંકાનેરની દોશી કૉલેજ ચેમ્પિયન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ સ્પર્ધા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. મુકામે યોજાય હતી. જેમાં ડૉ.વાય. એ. ચાવડા અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. એસ.આર.

Read more

મોરબી: ચાંચાપર તાલુકા શાળામાં વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ

મોરબી: ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાંચાપરના સયુંકત ઉપક્રમે રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારની શ્રી

Read more

માળીયા: વેણાસર પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

માળીયા મી : આજ રોજ તારીખ ૧૭ જાન્યુઆરીના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી ના

Read more

મોરબી: તમાકુ કન્ટ્રોલ સેલ દ્વારા ક્રિષ્ના સ્કૂલમાં વ્યસન મુક્તિ જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી: તમાકુ કન્ટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- રવાપર દ્વારા રવાપર ગામે આવેલી ક્રિષ્ના પ્રાથમિક શાળામાં વ્યસન અંગેની જાગૃતિ

Read more

વાંકાનેર: ગાયત્રી પરિવાર દ્વારા આયોજીત રંગોળી સ્પર્ધા 60 બહેનોએ ભાગ લીધો…

વાંકાનેર: ગઈ કાલે તારીખ 23/10/2022 ને રવિવાર ના રોજ ગાયત્રી પરિવાર દ્વારા રંગોળી સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું આ રંગોળી

Read more

જિલ્લા કક્ષાનો કલા મહોત્સવ વાંકાનેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો.

વાંકાનેર: આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકાર તથા જીસીઈઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ આયોજિત

Read more

પંચાસિયા:CRC કક્ષાના કવિ સંમેલનમાં વાંકીયા રાણેકપર અને નવી રાતીદેવડીની વિદ્યાર્થીનીઓ ટોપ-3માં

વાંકાનેર: CRC કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા પંચાસિયા ખાતે યોજવામાં આવી તે અંતર્ગત *હર ધર તિરંગામા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

Read more

વાંકાનેર: ”આઝાદી કા અમૃત મહોત્સવ”માં તીથવાની વિદ્યાર્થીની સુરૈયા ચિત્રકલાની સપ્રધામાં પ્રથમ

વાંકાનેરઃ”આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાનો કલાઉત્સવ બી.આર.સી.ભવન વાંકાનેર ખાતે ઉજવાઈ ગયો.આ કલાઉત્સવમાં શ્રી તીથવા તાલુકા શાળામાં ધોરણ

Read more

રાણેકપર પ્રાથમિક શાળામાં કલાઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, કવિ સંમેલન અને સંગીત સ્પર્ધાનું આયોજન કરાયું.

રાણેકપર પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારીત “હર ઘર તિરંગા” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ

Read more