આયુષ્યમાન કાર્ડ હેઠળ આજથી 10 લાખ સુધીની સારવાર કરાવી શકાશે.

ગુજરાતના 1.79 કરોડ આયુષ્યમાન કાર્ડધારકો માટે રાજ્ય સરકારે ‘રાહતરૂપ’ જાહેરાત કરતા કાર્ડ હેઠળ મેળવવાની થતી સારવારની રકમ પાંચ લાખથી વધારી

Read more

ટંકારા: નાના રામપરના VCEએ કેન્સરના દર્દીને ઘેર જઈને આયુષ્માન કાર્ડ કાઢી આપ્યું

ટંકારા: તાલુકાના નાના રામપર ગામના VCE પ્રજ્વલ દૈત્રોજાએ કેન્સર ગ્રસ્ત દર્દીને ઘરે જઈને આયુષ્માન કાર્ડ કાઢીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ

Read more

વાંકાનેર: PMની વર્ચ્યુલી હાજરીમાં આયુષ્યમાન ભારત કાર્ડનું વીતરણ કરવામાં આવ્યુ.

વાંકાનેર ખાતે આવેલ અમરસિહજી હાઇસ્કુલ ખાતે વડાપ્રઘાન નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુલી હાજરીમાં આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ

Read more

વાંકાનેર: હવે આવકનો દાખલો અને આયુષ્યમાન કાર્ડ કઢાવી શકશો તમારા ઘર આંગણે…

વાંકાનેર: હવે આવકનો દાખલો અને આયુષ્યમાન કાર્ડ કઢાવી શકશો તમારા ઘર આંગણે… કેટલાય ધક્કા ખાધા બાદ અને લાઈનમાં ઊભા રહ્યા

Read more

આ કેવો સેવસેતુ? વાંકાનેર સેવાસેતુમાં નીકળેલા આયુષ્યમાન કાર્ડ શોભાના ગાંઠિયા

લોકો પરેશાન ન થાય અને સરળતાથી લોકોના કામ થાય એ માટે સરકાર તરફથી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ

Read more

રાજકોટ: બોગસ આયુષ્યમાન કાર્ડના કૌભાંડકારોના રીમાન્ડ નામંજૂર..!!

રાજકોટ: શહેરમાં જે કુટુંબો આયુષ્યમાન કાર્ડ મેળવી શકે તેવા ન હતા તેવા કુટુંબોને રૂા.700 લઇ આ કાર્ડ આપવાનું કૌભાંડ ચાલતું

Read more