રામાયણ સિરિયલના રાવણ અને ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનુ નિધન

જાણીતા ગુજરાત કલાકાર અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે મુંબઈમાં નિધન થતાં ગુજરાતી તેમ જ હિન્દી સિનેજગતમાં શોકનો માહોલ પથરાઈ ગયો

Read more