વાંકાનેર: સીંધાવદરના ગુલામ પટેલની અમાજાનનું ઇન્તેકાલ
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/09/IMG-20200819-WA0008-1024x1024-1.jpg)
વાંકાનેર: સિંધાવદર ગામના સહકારી અગ્રણી ગુલામ પટેલની અમાજાનનું 100 વર્ષની ઉંમરે આજે સવારે ઈન્તેકાલ થયેલ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
સિંધાવદર ગામની સહકારી મંડળીના પ્રમુખ ગુલામભાઈ પટેલની અમાજાન હાજીયાણી આશીબેન (ઉ.વ.100) નું આજે ઈન્તેકાલ (અવસાન) થયેલ છે. તેમની દફનવિધિ આજે સવારે સીંધાવદર ખાતે કરવામાં આવેલ, મર્હુમની જિયારાત આવતીકાલે તારીખ 19/9/ 2020 ને શનિવારે સવારે 08:00 સીંધાવદર ખાતે રાખેલ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/09/IMG-20200703-WA0006-1024x589-1-1.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)