Placeholder canvas

વાંકાનેર: સીંધાવદરના પૂર્વ સરપંચ હુશેન જલાલનું અવસાન

તેઓ દલડી ગામે સામાજિક કામે ગયા હતા, ત્યાં હાર્ટ એટેક જીવલેણ હુમલો આવતા તેમનું ઇન્તેકાલ થયું. સીંધાવદર ખાતે દફનવિધિ કરવામાં આવી

વાંકાનેર: સીંધાવદર ગામના પૂર્વ સરપંચ અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ-ડિરેક્ટર હુશેન જલાલ શેરસીયાનું આજે અવસાન થયેલ છે.

હુશેન જલાલ શેરસિયા જેવો આજે વાંકાનેર તાલુકાના દલડી ગામે સામાજીક કામકાજ અર્થે ગયા હતા, ત્યાં તેમને હાર્ટએટેકનો જીવલેણ હુમલો આવતા તેમનું અવસાન થયું હતું. તેમની દફનવિધિ આજે સવારે 10 વાગ્યે સિંધાવદર ખાતે કરવામાં આવી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો