Placeholder canvas

વાંકાનેરમાં પી.એમ.મોદીના માતા હીરાબાને શ્રદ્ધાંજલિ અપાય.

વાંકાનેર: આજે સવારે 9:30 કલાકે રામ કોમ્પલેક્ષ માર્કેટ ચોક ખાતે પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ આજે તેમના કાર્યલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપ પરિવારના આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ શહેરના સામાજિક અગ્રણીઓ અને વેપારીઓ હાજર રહીને હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ સમાચારને શેર કરો