વાંકાનેર: તીથવા ગામે ‘શરદ ઉત્સવ’માં વિદ્યાર્થીઓનું સન્માન કરાયું…
વાંકાનેર: ગઈ કાલે તીથવા ગામે જય ઠાકર ગ્રૂપ તિથવા દ્રારા ગઇ કાલ રાત્રે ” શરદ ઉત્સવ ” ઉજવવામાં આવેલો હતો, આ ‘શરદ ઉત્સવ’માં જય ઠાકર ગરબી મંડળની બાળાને લાણી તેમજ વિધાર્થિ સન્માનનો કાયૅકમ યોજાયો હતો. આ તકે ૨૫ જેટલા વિધાથિઓનુ પણ સન્માન કરવામા આવ્યુ હતું.
આ કાર્યક્રમનું સફળ બનાવવા માટે રમેશ રાવા ,હીરાભાઈ રાવા મહેદ્રભાઈ ખોરજા . ભરત ભાઈ ફાગલિયા .ગોવિંદ બાભવા રાજુ ફાગલિયા .વગેરે એ જહેમત ઊઠાવિ હતી.