શોભનાબેન પ્રભુલાલ મહેતાનું અવસાન, ગુરુવારે ટેલિફોનિક બેસણું
વાંકાનેર : શોભનાબેન પ્રભુલાલ મહેતા (ઉ.વ.68)નું તા.27/4/2021 ના રોજ અવસાન થયેલ છે.
તેઓ સ્વ. પ્રભુલાલ મગનલાલ મહેતાનાં પત્ની અને યોગેશભાઈ પ્રભુલાલ મહેતા (મહેતા પ્રોવિઝન), ભાવિકાબેન પારસકુમાર દોશી (દિલ્હી), કાજલબેન સુભાષભાઈ મિયાત્રા ના માતા અને સપનાબેન યોગેશભાઈ મહેતાના સાસુ, તથા ઈશાન,માન્યા ના દાદી અને ચાંદની, પુનિત, મુદિત, સાત્વિક ના નાની થાય.
સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 29/ 4/ 2021 અને ગુરુવારે સાંજના ૪ થી ૬ રાખેલ છે…
યોગેશભાઈ મહેતા – 9328044078
સપનાબેન મહેતા – 9662255932
કાજલબેન મિયાત્રા – 9723533534
સુભાષભાઈ મિયાત્રા – 8849792867
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…