શેખરડીના કેશાભાઈ અરજણભાઈ વાટુકીય 30 મતે વિજેતા

વાંકાનેર તાલુકાની શેખરડી ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી કરતા તેમાં સરપંચના ઉમેદવાર કેશાભાઈ અરજણભાઈ વાટુકીયા તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ગોરધનભાઈ સોમાભાઈ સરવૈયા સામે 23 મતે ચૂંટણી જીતી ગયા છે.
ઉમેદવારોને મળેલા મતો
(૧) કેશાભાઈ અરજણભાઈ વાટુકીયા 294
(૨) ગોરધનભાઈ સોમાભાઈ સરવૈયા -273
(૩) વિનોદભાઈ ભલાભાઈ મકવાણા -25
(૪)
જેમની ઉપર ગામના મતદારોએ વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીમાં વિજય થનાર સરપંચ અને સભ્યોને કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ અભિનંદન….
જો આપ ચૂંટણીના સમાચાર, મહત્વના સમાચાર, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….
કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો…
https://facebook.com/kaptaannews
ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…
