શું તમે તમારા બાળક માટે શ્રેષ્ઠ શાળા શોધી રહ્યા છો,તો પસંદગી કરતી વખતે શાળા પરિણામના આંકડા અને સાબિતી ચોક્કસ જોજો.
• સંસ્કૃતિ વિદ્યાલય જ ઉત્તમ શા માટે ?
શાળાના પરિણામ આધારિત મુદ્દાઓ:
👉 મર્યાદિત સંખ્યામાં ઉચ્ચતમ પરિણામ (MARCH–2026): આ વર્ષ પણ ધોરણ 12–કોમર્સ વાંકાનેર તાલુકાના ટોપ–10 તેજસ્વી વિદ્યાર્થીઓ માથી 3 વિદ્યાર્થીઓ તો સંસ્કૃતિ વિદ્યાલય ના જ છે.
👉વિદ્યાર્થીઓની સંખ્યા = 79 પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા = 77 90 થી વધુ PR મેળવનાર = 28 90 થી વધુ ટકા મેળવનાર = 10
👉 ધોરણ-10 માં મર્યાદિત સંખ્યામાં અદભૂત પરિણામ (MARCH- 2025): કુલ વિદ્યાર્થીઓની સંખ્યા = 99 પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા = 97 90 થી વધુ PR મેળવનાર = 35 90 થી વધુ ટકા મેળવનાર = 17
ઐતિહાસિક અને અજોડ સિદ્ધિઓ (MARCH- 2025):
સંસ્કૃતિ વિદ્યાલયની વિદ્યાર્થિનીએ 99.99 PR સાથે સમગ્ર ગુજરાત માં સ્થાન મેળવીને ઇતિહાસ સર્જ્યો.
કોમેર્સ શિક્ષણમાં સંસ્કૃતિ વિદ્યાલય જ સર્વોપરી કેમ? સંસ્કૃતિ વિદ્યાલયમાં સંચાલકો જ શિક્ષકો હોવાથી શિક્ષકો બદલવાની સમસ્યા રહેતી નથી જેથી અનુભવી તથા કાયમી શિક્ષકોની ટીમ દ્વારા યોગ્ય માર્ગદર્શન અને પરિણામ-લક્ષી તૈયારીને કારણે જ વાંકાનેરમાં કોમર્સ માટે સંસ્કૃતિ વિદ્યાલય પ્રથમ પસંદગી બની છે.