Placeholder canvas

કરિયાણાનાં વેપારી, જનરલ સ્ટોર્સનાં વેપારી, મોલના માલિકો, કેન્ટીન, કેટરસ, હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ભોજનાલયનાં માલિકો માટે ખાસ સંદેશો.

(Promotional Artical)
વાંકાનેર ખાતે દુનિયાની નંબર 1 બાસમતી ચોખાની 134 વર્ષ જુની ઈન્ડિયા ગેટ કંપની (listed on NSE&BSE as a KRBL LTD) દ્વારા સંજરી ટ્રેડર્સને ઓથોરાઇઝ્ડ ડીલર તરીકે નિમણૂંક કરાઈ.
ઈન્ડિયા ગેટ બાસમતી ચોખા 65 રૂપિયાથી લઈને 210 રૂપિયા કિલોનાં ભાવમાં પાકા, કાચા, સેલા, ગોલ્ડન તેમજ સ્ટીમમાં 36 થી વધુ વેરાયટીમાં 1 કીલો થી લઈને 30 કિલોના આકર્ષક પેકિંગમાં મળી રહેશે.
અત્રે ઉલ્લેખનીય છેકે 1993 થી વાંકાનેરમાં કરીયાણાના છૂટક તેમજ જથ્થાબંધ વેપારની સાથો સાથ સંજરી ટ્રેડર્સ નીચેની કંપનીઓની ડીલરશિપ (એજન્સી) ધરાવે છે.
1) ઈન્ડિયા ગેટ બાસમતી ચોખા (KRBL લિમિટેડ)
2) વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ
3) જિલાની બેકરી (ટોસ, ખારી..)
4) અમી & પ્રિન્સ કેસર
5) વ્રજવાશી ઘી અને અગરબત્તી
6) વાટિકા મસાલા (સોયાવડી, ચિકન, મટન મસાલા…)
7) માસૂમ હેર ઓઈલ (કોપરેલ, આમળા, જાસ્મીન…)
8) શાયોના શુદ્ધ સીંગતેલ
9) કોનુર ચા (Coming soon)
ઓર્ડર પ્રમાણે ઉપરની તમામ એજન્સીની વસ્તુઓનો વાંકાનેર શહેર તેમજ વાંકાનેરના પરા વિસ્તારની દુકાનો પર કોઇ પણ એક્સ્ટ્રા ચાર્જ લીધા વગર માલ પોહચાડી આપવામાં આવે છે.

સંજરી ટ્રેડર્સ
તાલુકા સંઘની સામે, જુની દાણાપીઠ રોડ, વાંકાનેર.
99099 78622

આ સમાચારને શેર કરો