(Promotional Artical) વાંકાનેર ખાતે દુનિયાની નંબર 1 બાસમતી ચોખાની 134 વર્ષ જુની ઈન્ડિયા ગેટ કંપની (listed on NSE&BSE as a KRBL LTD) દ્વારા સંજરી ટ્રેડર્સને ઓથોરાઇઝ્ડ ડીલર તરીકે નિમણૂંક કરાઈ.
ઈન્ડિયા ગેટ બાસમતી ચોખા 65 રૂપિયાથી લઈને 210 રૂપિયા કિલોનાં ભાવમાં પાકા, કાચા, સેલા, ગોલ્ડન તેમજ સ્ટીમમાં 36 થી વધુ વેરાયટીમાં 1 કીલો થી લઈને 30 કિલોના આકર્ષક પેકિંગમાં મળી રહેશે.
અત્રે ઉલ્લેખનીય છેકે 1993 થી વાંકાનેરમાં કરીયાણાના છૂટક તેમજ જથ્થાબંધ વેપારની સાથો સાથ સંજરી ટ્રેડર્સ નીચેની કંપનીઓની ડીલરશિપ (એજન્સી) ધરાવે છે.
ઓર્ડર પ્રમાણે ઉપરની તમામ એજન્સીની વસ્તુઓનો વાંકાનેર શહેર તેમજ વાંકાનેરના પરા વિસ્તારની દુકાનો પર કોઇ પણ એક્સ્ટ્રા ચાર્જ લીધા વગર માલ પોહચાડી આપવામાં આવે છે.