Placeholder canvas

ઉમરાહમાં ગયેલ તેમજ આવનારા દિવસોમાં હજજમાં જનાર લોકો માટે ખુશ ખબર…

વાંકાનેરની નામાંકીત 29 વર્ષથી કાર્યરત કરીયાણા પેઠી સંજરી ટ્રેડર્સ મેઈન બ્રાંચ પર બારેમાસ ગુણવતા સભર વિશાળ રેન્જમાં 10 થી વધૂ વેરાયટીમાં ખજુર તેમજ ઝમઝમનુ પાણી આપવા માટેની પ્લાસ્ટિકની બોટલ કાયમી ધોરણે વ્યાજબી ભાવે મળી રહેશે.
અત્રે ઉલ્લેખનીય છેકે 1993 થી વાંકાનેરમાં કરીયાણાના છૂટક તેમજ જથ્થાબંધ વેપારની સાથો સાથ સંજરી ટ્રેડર્સ નીચેની કંપનીઓની ડીલરશિપ (એજન્સી) ધરાવે છે.
1) વસંત મસાલા
2) શાયોના શુદ્ધ સીંગતેલ (ત્રીપલ ફિલ્ટર્ડ )
3) વ્રજવાશી ઘી
4) માસૂમ હેર ઓઈલ (કોપરેલ, આમળા, જાસ્મીન…)
5) વાટિકા મસાલા (સોયાવડી, ચિકન, મટન મસાલા…)
ઓર્ડર પ્રમાણે ઉપરની તમામ એજન્સીની વસ્તુઓનો વાંકાનેર શહેર તેમજ વાંકાનેરના પરા વિસ્તારની દુકાનો પર કોઇ પણ એક્સ્ટ્રા ચાર્જ લીધા વગર માલ પોહચાડી આપવામાં આવે છે.

મેઈન બ્રાંચ:- સંજરી ટ્રેડર્સ, સાબર સેલ્સ/સંઘની સામે, જુની દાણાપીઠ રોડ, વાંકાનેર

બ્રાંચ :- સંજરી સ્ટોર, જૂની પોલીસ ચોકી સામે, ગ્રીન ચોક, વાંકાનેર.

સંપર્ક : 9909229561 / 9909978622

નીચેની લિંક ક્લિક કરો…

https://youtube.com/shorts/RHQWwbyhOj8?feature=share

આ સમાચારને શેર કરો