Placeholder canvas

વાંકાનેર: શૈલેષભાઈ ભટ્ટનું અવસાન, શનિવારે ટેલીફોનિક બેસણું

વાંકાનેર નાગરિક બેંકના પૂર્વ કર્મચારી શૈલેષભાઇ ભટ્ટ (ઉ.વ.61)નું તારીખ 21/4/21 ને બુધવારના રોજ રાજકોટ ખાતે અવસાન થયેલ છે.

તેઓ સ્વ હીરાલાલ વેલજી ભટ્ટના પુત્ર તથા જાગૃતીબેનના પતિ તથા વિવેકભાઇ અને નીરવભાઈના પિતા તેમજ ભરતભાઈ (પોરબંદર)ના નાનાભાઈ તથા ધારેન્દ્રભાઈ (ioc રાજકોટ) ના મોટાભાઈ તેમજ અનંતરાય ડી.પંડ્યા ( રેલ્વે)ના જમાઈ થાય.

સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 24/ 4/ 2021 ને શનિવારે સાંજના 5 થી 6 દરમિયાન રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લૈlકીક ક્રિયા બંધ રાખેલ છે.

વિવેક ભટ્ટ – 97255 51314
નીરવ ભટ્ટ – 92751 11312
ભરતભાઈ ભટ્ટ – 81222 59404
ધારેન્દ્રભાઈ ભટ્ટ – 79841 65311

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો