રાતીદેવળીમાં મરિયમબેને મેદાન માર્યું: 549 મતે વિજય
વાંકાનેર તાલુકાની રાતીદેવળી ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી કરતા તેમાં સરપંચના ઉમેદવાર મરિયમબેન વલીમામદ કડીવાર તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર જ્યોત્સનાબેન જ્યેન્દ્રભાઈ વિકાણી સામે 549 મતે ચૂંટણી જીતી ગયા છે.
ઉમેદવારોને મળેલા મતો
(૧) મરિયમબેન વલીમામદ કડીવાર -1546
(૨) જ્યોત્સનાબેન જ્યેન્દ્રભાઈ વિકાણી -997
તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય અને ધારાસભા લડી ચૂકેલા મહમદભાઈ કડીવાર અને તેમના પત્ની અમીનાબેન કડીવાર બન્ને વોર્ડના સભ્યોની ચૂંટણી હારી ગયા છે.
જેમની ઉપર ગામના મતદારોએ વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીમાં વિજય થનાર સરપંચ અને સભ્યોને કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ અભિનંદન….
જો આપ ચૂંટણીના સમાચાર, મહત્વના સમાચાર, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….
કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો…
https://facebook.com/kaptaannews
ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…