વાંકાનેર: રાતીદેવડી ગામના અને જંતુનાશક દવાના વેપારી ઇરફાન કડીવારનું અવસાન
વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતિદેવળી ગામના રહેવાસી અને જંતુનાશક દવાના વેપારી ઇરફાનભાઇ અહમદભાઈ કડીવારનું આજે બપોરે 2 વાગ્યે અવસાન થયેલ છે. તેમની દફનવિધિ મગરીબ ની નમાઝ બાદ રાખેલ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર જૂની દાણાપીઠ ની પાછળ વિકાસ એગ્રો એજન્સી વાળા નજરુદિનભાઈ આહમદભાઈ કડીવાર (દુધવાળ)ના નાનાભાઈ ઇરફાનભાઇ આહમદભાઈ કડીવાર (ઉંમર વર્ષ 36) તેઓનું આજે બપોરે 2 વાગ્યે અવસાન થયેલ છે. તેઓની દફનવિધિ આજે મગરીબની નમાઝ બાદ એટલે કે સાંજના 7:30 વાગ્યે રાતીદેવરી ખાતે કરવામાં આવશૅ.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/D8si7rQZb9c7DlZFdyRiAm
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)
આ સમાચારને શેર કરો