Placeholder canvas

આજે દીઘલિયાના સરપંચ રસુલ ખોરજીયાનો જન્મદિવસ

વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામના સરપંચ રસુલભાઇ ખોરજીયાનો જન્મદિવસ છે.

રસુલભાઇ ખોરજીયા છેલ્લા પંદરેક વર્ષથી રાજકારણમાં સક્રિય છે અને તેઓ દીઘલીયા ગ્રામ પંચાયતમાં સત્તા સ્થાને છે. આ ઉપરાંત તેવો પોતાના વિસ્તારમાં સારું એવું વર્ચસ્વ ધરાવે છે. તેઓ આજુબાજુના ગામના રાજકીય આગેવાનો સાથે અંગત સંબંધો ધરાવે છે અને બધાને સાથે રહીને પોતાના વિસ્તારમાં તેમની ઇચ્છા મુજબનું રાજ્ય પરિણામ છેલ્લા એક દસકાથી લાવી રહ્યા છે.

રસુલભાઇ ખોરજીયાનું પોતાના વિસ્તારમાં સારું વર્ચસ્વ છે અને મતદારો અને લોકોના કામમાં અંગત રસ લઈને કામ કરાવી આપે છે. તેમજ ગામના વિકાસના કામો પણ કરી રહ્યા છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમને તેમના રાજકીય, સામાજિક સ્નેહીઓ, મિત્રો, સગા-સંબંધીઓ તેમના મોબાઈલ નં.+91 97278 73202 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી રસુલભાઇ ખોરજીયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... Happy Birthday

આ સમાચારને શેર કરો