આજે દિઘલીયા ગામના સરપંચ રસુલભાઈ ખોરજીયાનો જન્મદિવસ
આજે વાંકાનેર તાલુકાના દેઘલીયા ગામના સરપંચ રસુલભાઈ ખોરજીયાનો જન્મદિવસ છે.
રસુલભાઇ ખોરજીયા છેલ્લા બે દાયકાથી દિઘલીયાના પંચાયતી રાજકારણમાં સક્રિય છે અને તેઓ અથવા તેમના પરિવારના કોઈ સદસ્ય દિઘલીયા ગામના સરપંચ પદે રહીને ગામનો વિકાસ અને લોકોની સેવા કરી રહ્યા છે.
રસુલભાઈ ખોરજીયા દિઘલીયા ગામના પંચાયતી રાજકારણની સાથે સહકારી રાજકણમાં પણ સક્રિય છે. જેથી આજુબાજુના ગામના પંચાયતી અને સહકારી આગેવાનો સાથે ઘરોબો ધરાવે છે, તેમજ તાલુકાના રાજકીય આગેવાનો સાથે પણ ખુબ સારા સંબંધો ધરાવે છે.
આજે રસુલભાઈ ખોરજીયાના જન્મદિવસની તેમના સગયા-સંબંધીઓ, મિત્રો, સાથીઓ અને રાજકીય આગેવાનો તેમના મોબાઈલ નંબર 9875132033 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે. કપ્તાન ગ્રુપ તરફથી રસુલભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…