વાંકાનેર:હનુમાનજી ગુફાના મહંત પ્રભુદાસબાપુના માતુશ્રી રંભીબેનનું અવસાન,કાલે બેસણું.

વાંકાનેર: જોગજતિ હનુમાનજી ગુફાના મહંત પૂ.શ્રી પ્રભુદાસબાપુના માતુશ્રી રંભીબેન સામતભાઈ મુંધવા તા.૦૧.૧૦.૨૦૨૪ને મંગળવારનાં રોજ આવસાન થયેલ છે.

સદ્ગતનું બેસણું તા.૦૪.૧૦.૨૦૨૪ને શુક્રવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે વાંકાનેર- ધમલપર-૨, જોગજતિ હનુમાનજી ગુફા, રામ ટેકરી, વીશીપરા પાસે, વાંકાનેર. ખાતે રાખેલ છે.

આ સમાચારને શેર કરો