Placeholder canvas

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શા માટે બંધ કરી દેવામાં આવી ? જાણવા વાંચો.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે એટલે કે તારીખ 13 10 2023 ને શુક્રવારથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક સાવ બંધ કરી દેવામાં આવેલ છે જેથી ખેડૂત ભાઈઓએ હાલમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા માટે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લઈ જવી નહીં…

રાજકોટ માર્કેટિંગ યાર્ડ એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે મગફળીની આવક આજ અત્યારથી માવઠાની આગાહી ને ધ્યાને લઈ બીજી જાહેરાત કરવામા ન આવે ત્યા સુધી મગફળીની આવક સંપૂર્ણ પણે બંધ કરવામાં આવેલ છે, જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી.

આ સમાચારને શેર કરો