Placeholder canvas

રાજાવડલામા અકબર અમી વડાવીયા તાલુકામાં સૌથી વધુ લીડે ચૂંટણી જીત્યા.

તાલુકામાં રાજાવડલાની 1154ની સૌથી વધુ લીડ, બીજા નંબર પર જોધપર 1150ની લીડ

વાંકાનેર તાલુકાની રાજાવડલા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી કરતા તેમાં સરપંચના ઉમેદવાર અકબર અમી વડાવીયા તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ચાવડા ભીખાભાઇ મોતીભાઈ સામે 1154 મતે ચૂંટણી જીતી ગયા છે.

ઉમેદવારોને મળેલા મતો
(૧) અકબર અમી વડાવીયા -1714
(૨) ચાવડા ભીખાભાઇ મોતીભાઈ -560
(૩) હરગોવિંદ મોહનભાઇ સોલંકી -227

જેમની ઉપર ગામના મતદારોએ વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીમાં વિજય થનાર સરપંચ અને સભ્યોને કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ અભિનંદન….

જો આપ ચૂંટણીના સમાચાર, મહત્વના સમાચાર, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….

કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો…

https://facebook.com/kaptaannews

ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો